Vahan Akasmat Sahay Yojana: ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજના દ્વારા અકસ્માત બાદ મફત સારવારની સંપૂર્ણ જાણકારી
Vahan Akasmat Sahay Yojana: મિત્રો, ગુજરાત સરકાર હંમેશા નાગરિકોના કલ્યાણ માટે નવી યોજનાઓ લાવતી રહે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે “ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજના” જેને “વાહન અકસ્માત સહાય યોજના” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. રોડ એક્સિડેન્ટ એક દુઃખદ ઘટના છે, … Read more